- રાહુલ ગાંધીની સંસદની સભ્યતા રદ્દ, લોકસભા સચિવાલયએ જારી કરી નોટીસon March 24, 2023 at 9:27 am
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. ગુરુવારે (23 માર્ચ), સુરતની કોર્ટે તેને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી અને 15,000
- Custodial Death In Gujarat : રાજ્યમાં પોલીસ સ્ટેશન જ અસુરક્ષિત, કસ્ટોડિયલ ડેથના 189 કેસ નોંધાયાon March 24, 2023 at 9:17 am
Custodial Death In Gujarat : રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે સાથે કસ્ટોડિલ ડેથના કિસ્સા પણ વધી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કસ્ટોડિયલ
- PM મોદીએ શુપર્ણખા કહી હતી, કેસ કરીશ, રેણુકાની ધમકી પર બીજેપીએ આપ્યા જવાબon March 24, 2023 at 9:09 am
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે. રેણુકા ચૌધરીએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શૂર્પણખા કહ્યા અને તેઓ તેમની સામે માનહાનિનો કેસ કરશે. રેણુકા ચૌધરીએ આ નિવેદન
- સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો રાહુલ ગાંધીને સજાનો મામલો, એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહી મોટી વાતon March 24, 2023 at 8:48 am
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી 2019માં કરી હતી. જોકે બાદમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
- ‘ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે..’ જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાon March 24, 2023 at 8:19 am
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે 23 માર્ચે ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભગવાન શ્રીરામને બધાના ભગવાન ગણાવતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા મોકલ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું
- Earthquake News : દિલ્હી બાદ હવે મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભૂકંપ, લોકોમાં ભયનો માહોલon March 24, 2023 at 8:05 am
Earthquake News : દિલ્હી સહિત દેશમાં ઘણા રાજ્યોમાં મંગળવારની રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે બાદ શુક્રવારની સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઇ જાનમાલનું નુકસાન થયું
- પંજાબઃ સીએમ માને હુસેનીવાલા સ્મારકના પૂર્ણ જીર્ણાદ્ધારની કરી ઘોષણાon March 24, 2023 at 7:31 am
ફિરોઝપુરઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગત સિંહના ગૌરવશાળી વારસાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે હુસૈનીવાલા મેમોરિયલના સંપૂર્ણ નવીનીકરણની જાહેરાત કરી છે. શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું
- પંજાબઃ ખતમ થશે મંડી બોર્ડમાં વાઈસ ચેરમેન અને સીનિયર વાઈસ ચેરમેનના પદon March 24, 2023 at 7:21 am
પંજાબ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે બુધવારે ત્રણ બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર દ્વારા રજૂ કરાયેલ પંજાબ વિધાનસભા વિધેયક, 2023માં મુખ્ય દંડકના પગાર અને ભથ્થા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. સામાજિક
- શહીદ-એ-આઝમ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કારથી પોલીસ અધિકારી સમ્માનિત, સીએમ માને આપ્યુ પ્રોત્સાહનon March 24, 2023 at 7:10 am
ચંદીગઢ: પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી ગુરજોત સિંઘ ક્લેર, જેઓ હાલમાં એઆઈજી – આબકારી અને કરવેરા વિભાગની ભૂમિકામાં કામ કરી રહ્યા છે, તેમને શહીદ ભગતસિંહની શહીદીની પૂર્વસંધ્યાએ ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા સરહદ પર શહીદ-એ-આઝમ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં
- સુપ્રીમ કોર્ટ પહોંચ્યા 14 પક્ષ, CBI-EDના કામ પર ઉઠાવ્યા સવાલ, 5 એપ્રિલે સુનાવણીon March 24, 2023 at 6:57 am
Supreme Court: દેશની સર્વોચ્ચ અદાલતમાં 14 વિપક્ષી દળોએ આજે સીબીઆઈ અને ઈડીન દુરુપયોગને લઈને અરજી દાખલ કરી છે. આ અરજીમાં બધા પક્ષોએ બંને એજન્સીના કામ કરવાના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. પક્ષોની માંગ છે કે આ બંને એજન્સીઓના કામકાજની
- Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટon March 24, 2023 at 6:49 am
Weather Update: દેશના ઘણા ભાગોમાં વરસી રહેલ કમોસમી વરસાદ હજુ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. આજે પણ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગનની લેટેસ્ટ અપડેટ મુજબ આજે
- રાહુલ ગાંધીના સમર્થનમાં વિજય ચોક સુધી માર્ચ કાઢશે કોંગ્રેસ, સજાને લઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તૈયારીon March 24, 2023 at 6:15 am
Congress March: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’વાળા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. રાહુલ ગાંધીની સજાના વિરોધમાં હવે કોંગ્રસ રસ્તા પર ઉતરી આવ્યુ છે અને આ મામલે અન્ય પક્ષો સાથે ભારતના રાષ્ટ્રપતિને મળવાનો નિર્ણય
- રજાના દિવસે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશેon March 24, 2023 at 5:32 am
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યના ૧૮ જિલ્લાની ૪૨ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા
- સૂરેન્દ્રનગર જિલ્લામાં 75 હાજરથી વુધ વિદ્યાર્થીઓને ચુકવાય ગણવેશ સહાયon March 24, 2023 at 5:23 am
ગુજરાત વિધાનસભા ગૃહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગણવેશ સહાય સંદર્ભે પુછાયેલા પ્રશ્નનનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 31-12-2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે
- આમ આદમી પાર્ટીએ નિયુક્ત કર્યા 5 નેશનલ જોઇન્ટ સેક્રેટરી, જાણો નવા ચહેરાon March 24, 2023 at 5:21 am
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (AAP)એ આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગઇ છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીએ પાંચ નવા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. AAP દ્વારા જે નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમon March 24, 2023 at 5:10 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના માનવીઓની સમસ્યા-રજૂઆતોનું ત્વરિત નિવારણ સ્થાનિક સ્તરે જ લાવી દેવાની જિલ્લા વહીવટી તંત્ર વાહકોને તાકિદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશો આપતાં કહ્યું કે, આવા અરજદારો-નાગરિકોએ પોતાની રજૂઆત માટે રાજ્યકક્ષા સુધી આવવું જ ન પડે તેવું સુચારૂ
- ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલon March 24, 2023 at 5:01 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી
- YEIDA: 50 હજાર કરોડના રોકાણથી ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીનુ હબ બનશે નોઈડાon March 24, 2023 at 4:32 am
Yamuna Expressway Industrial Development Authority: ઉત્તર પ્રદેશના નોઈડામાં યુપી સરકાર દ્વારા ઈલેક્ટ્રોનિક પાર્કની કવાયત શરૂ કરવામાં આવી છે. યોગી સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ઈડા પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ પાર્કની જાહેરાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના
- Millets Meals : શ્રી અન્નને પ્રમોટ કરશે યોગી સરકાર, આ રીતે ચલાવશે અભિયાનon March 24, 2023 at 4:30 am
Millets Meals : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા અનાજ કે શ્રીઅન્નને પ્રમોટ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના પગલે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની સરકાર શ્રીઅન્નને પ્રમોટ કરવા માટેની નવીન રીત શોધી છે. ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ધાન્ય પાકના વાવેતર ઘટાડીને તેના
- World Tuberculosis Day 2023: ફેફસાને પ્રભાવિત કરતી ગંભીર, ચેપી અને ઘાતક બિમારી ટીબીનો ઈતિહાસon March 24, 2023 at 3:33 am
World Tuberculosis Day 2023: 24 માર્ચે વિશ્વ ક્ષય રોગ દિવસ એટલે કે વર્લ્ડ ટીબી ડે ઉજવવવામાં આવે છે. આ બિમારી વિશે જાગૃતિ વધારવા અને સાવચેતી રાખવા માટે દુનિયાભરમાં વિશ્વ ટીબી દિવસ મનાવવામાં આવે છે. ટીબીને ટ્યૂબરક્યુલોસિસ, ક્ષય રોગ તરીકે